________________
૨૯
પ્રશ્નોત્તરી
પ્ર. ૯૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
૫
૭
૧
આયુષ્ય
અંતરાય
૪
ઈં
૫
વેદનીય-૧ : શાતાવેદનીય
પ્ર. ૯૭. તેરમાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : તેરમા ગુણસ્થાનકના અંતે એક પ્રકૃતિનો અંત થાય છે
વેદનીય-૧ : શાતાવેદનીય
વેદનીય નામ
= ૧૬
પ્ર. ૯૬. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? કઈ કઈ ? ઉ : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકમાં મનુષ્યગતિવાળા જીવોને ૧ પ્રકૃતિનો બંધ થાય છે.
આયુષ્ય-૨ : દેવાયુષ્ય અને નરકાયુષ્ય નામ-૯ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧ = ૯
-
પ્ર. ૯૮. ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ?
ઉ : ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે બંધમાં એક પણ પ્રકૃતિ હોતી નથી માટે અબંધક કહેવાય છે.
Jain Education International
૦
૧
અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોમાં બંધ સ્વામિત્વ વર્ણન
પ્ર. ૯૯. અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચો ઓથે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓનો બંધ કરતા નથી ? કઈ કઈ ?
ઉ : અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચો ઓધે તથા મિથ્યાત્વે ભવ પ્રત્યયથી ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી.
પિંડપ્રકૃતિ-૮ : દેવગતિ, નરકગતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ નરકાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૧ : જિનનામકર્મ
For Private & Personal Use Only
પ્ર. ૧૦૦, અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
www.jainelibrary.org