SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પ્રશ્નોત્તરી પ્ર. ૯૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૭ ૧ આયુષ્ય અંતરાય ૪ ઈં ૫ વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૯૭. તેરમાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : તેરમા ગુણસ્થાનકના અંતે એક પ્રકૃતિનો અંત થાય છે વેદનીય-૧ : શાતાવેદનીય વેદનીય નામ = ૧૬ પ્ર. ૯૬. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? કઈ કઈ ? ઉ : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકમાં મનુષ્યગતિવાળા જીવોને ૧ પ્રકૃતિનો બંધ થાય છે. આયુષ્ય-૨ : દેવાયુષ્ય અને નરકાયુષ્ય નામ-૯ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧ = ૯ - પ્ર. ૯૮. ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે બંધમાં એક પણ પ્રકૃતિ હોતી નથી માટે અબંધક કહેવાય છે. Jain Education International ૦ ૧ અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોમાં બંધ સ્વામિત્વ વર્ણન પ્ર. ૯૯. અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચો ઓથે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓનો બંધ કરતા નથી ? કઈ કઈ ? ઉ : અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચો ઓધે તથા મિથ્યાત્વે ભવ પ્રત્યયથી ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી. પિંડપ્રકૃતિ-૮ : દેવગતિ, નરકગતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ નરકાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ For Private & Personal Use Only પ્ર. ૧૦૦, અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy