________________
૩૦
કર્મગ્રંથ-૩
ઉ : અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૨૬
૨
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
-
૯
૨
૫ = ૧૦૯
વેદનીય નામ
આયુષ્ય-૨ : મનુષ્ય અને તિર્યચાયુષ્ય નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮
-
પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ઔદારિક-તૈજસ- કાર્યણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬- સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨- વિહાયોગતિ, મનુષ્યતિર્યંચાનુપૂર્વી
Jain Education International
પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત આ જીવોને એક જ ગુણસ્થાનક હોય છે.
દેવગતિમાં બંધ સ્વામિત્વનું વર્ણન
નિરયવ્વ સુરા નવર, ઓહે મિચ્છે એગિંદિ તિગ સહિયા
કપ્પદુગે વિય એવું, જિણ હીણો જોઈ ભવણવણે || ૧૧ ||
૨
૫૮
ભાવાર્થ :
નારકીઓની જેમ દેવતામાં જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઓથે તથા મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત વૈમાનિક પહેલા બીજા દેવલોકમાં જાણવું પણ જ્યોતિષી-ભવનપતિવ્યંતરમાં જિનનામ રહિત બંધ જાણવો || ૧૧ ||
પ્ર. ૧૦૧. ભવનપતિ-વ્યંતર-જ્યોતીષી દેવોભવ પ્રત્યયથી કેટલી પ્રકૃતિઓનો બંધ કરતા નથી ? કઈ કઈ ?
ઉ : ભવનપતિ-વ્યંતર-જયોતિષી દેવોભવ પ્રત્યયમાં ૧૭ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુષ્ય-૨ : દેવાયુષ્ય અને નરકાયુષ્ય
નામ-૧૫ : ડિપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
For Private & Personal Use Only
પિંડપ્રકૃતિ-૧૧ : દેવગતિ, નરકગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૧ : જિનનામકર્મ
સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ
www.jainelibrary.org