________________
૩૧
પ્રશ્નોત્તરી પ્ર. ૧૦૨. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોને ઓધે કેટલી પ્રકૃતિઓનો બંધ હોય છે? કઈ કઈ ?
ઉ : ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોને ઓધે ૧૦૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ર મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોત્ર - ૨ અતંરાય - ૫ = ૧૦૩ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર - ૭ = પર
પિંડપ્રકૃતિ-૨૮ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, રવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ
પ્ર. ૧૦૩. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષીને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉ: ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોમાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોત્ર
અંતરાય - ૫ = ૧૦૩ પ્ર. ૧૦૪. ભવનપતિ આદિમાં મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ?
ઉ: ભવનપતિ આદિમાં મિથ્યાત્વના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. ' મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન. પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ
પ્ર. ૧૦૫. ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org