________________
૩૨
કર્મગ્રંથ-૩ ઉ : ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલાં પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ, ઉદ્યોત અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષક
પ્ર. ૧૦૬. ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત અને અબંધ થાય છે? કઈ કઈ ?
ઉ : ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૫ નો અંત તથા એકનો અબંધ થાય છે.
દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણધ્ધિ મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧ ૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અને અનાય ગોત્ર-૧ : નીચગોટા
પ્ર. ૧૦૭. ભવનપતિ આદિમાં મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે? કદ કઈ ?
ઉ: ભવનપતિ આદિમાં મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૧
અંતરાય - ૫ = ૭૦ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, રાસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org