________________
પ્રશ્નોત્તરી
પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી
૩૩
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પ્ર. ૧૦૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે અંત તથા દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે ? કઈ કઈ ?
ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને બંધમાં નવી એક દાખલ થાય છે.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
પ્ર. ૧૦૯. ભવનપતિ આદિમાં ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે ? કઈ કઈ ?
ઉ : ભવનપતિ આદિમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
૬
૨
મોહનીય
૧
૩૨
ગોત્ર
૫ - ૭૧
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં બંધ સ્વામિત્વનું વર્ણન
-
૫
૧૯
૧
Jain Education International
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
પ્ર. ૧૧૦. વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
૫
–
ઉ : વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ઓધે બંધમાં ૧૦૪ પ્રકૃતિઓ હોય છે.
દર્શનાવરણીય
વેદનીય
ર
નામ
૫૩
૨૬
૨
જ્ઞાનાવરણીય
૯
મોહનીય
ર
૫ = ૧૦૪
ગોત્ર નામ-૫૩ : ડિપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૭ – ૫૩
પિંડપ્રકૃતિ-૨૮ : મનુષ્યગતિ, તિયચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તેજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને એકેન્દ્રિયજાતિ.
સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર ષટ્ક
આયુષ્ય
અંતરાય
વેદનીય
નામ
-
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org