SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી ૩૩ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૧૦૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે અંત તથા દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને બંધમાં નવી એક દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય પ્ર. ૧૦૯. ભવનપતિ આદિમાં ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે ? કઈ કઈ ? ઉ : ભવનપતિ આદિમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય ૬ ૨ મોહનીય ૧ ૩૨ ગોત્ર ૫ - ૭૧ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં બંધ સ્વામિત્વનું વર્ણન - ૫ ૧૯ ૧ Jain Education International દર્શનાવરણીય આયુષ્ય અંતરાય પ્ર. ૧૧૦. વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ૫ – ઉ : વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ઓધે બંધમાં ૧૦૪ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય વેદનીય ર નામ ૫૩ ૨૬ ૨ જ્ઞાનાવરણીય ૯ મોહનીય ર ૫ = ૧૦૪ ગોત્ર નામ-૫૩ : ડિપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૭ – ૫૩ પિંડપ્રકૃતિ-૨૮ : મનુષ્યગતિ, તિયચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તેજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને એકેન્દ્રિયજાતિ. સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર ષટ્ક આયુષ્ય અંતરાય વેદનીય નામ - - - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy