________________
૩૪
કર્મગ્રંથ-૩ પ્ર. ૧૧૧. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? ઉ: ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ
પ્ર. ૧૧૨. વૈમાનિકના ૧-૨ દેવલોકમાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉઃ વૈમાનિકના ૧-૨ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ : દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોટા
અંતરાય - ૫ = ૧૦૩ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રાસ-૧૦, સ્થાવર-૭ = પર પ્ર. ૧૧૩. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-પ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ પ્ર. ૧૧૪. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : વૈમાનિકના ૧-૨ દેવલોકમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય
ગોટા
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭
અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૭
પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧ થી પ સં ઘયણ, ૧થી ૫ સંસ્થાન, ૪વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત. ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર પર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org