SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ પ્રશ્નોત્તરી પ્ર. ૧૧૫. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫નો અંત તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪-કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત તથા મનુષ્પાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મમમ ૪-સંઘયણ, મધ્યમ ૪- સં સ્થાન અશુભ વિહાયો ગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૧૧૬. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિક ૧-૨ દેવલોકમાં ત્રીજા ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ -- ' વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૧૧૭. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી અને બંધમાં બે નવી દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૧૧૮. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૩ ગોત્ર અંતરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy