SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કર્મગ્રંથ-૩ પ્ર. ૯0. મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય = ૧૯ મોહનીય-૨ : સંજવલન માયા અને લોભ પ્ર. ૯૧. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉં : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માયા. પ્ર. ૯૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - = ૧૮ મોહનીય-૧ : સંજવલન લોભ પ્ર. ૯૩. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન લોભ પ્ર. ૯૪. મનુષ્યગતિમાં દશમાં ગુણઠાણે કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? કઈ કઈ ? ઉઃ મનુષ્યગતિમાં દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૭ - ૦ – Og Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy