SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પ્રશ્નોત્તરી પ્ર. ૮૫. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : પુરૂષવેદ પ્ર. ૮૬. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણીય ૪ ૦ ૫ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - – ૫ ૪ ૧ આયુષ્ય અંતરાય - - મોહનીય-૪ : સંજવલનના ૪ કષાય પ્ર. ૮૭. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય ? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૧ : સંજવલન ક્રોધ Jain Education International વેદનીય નામ = ૨૧ પ્ર. ૮૮. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય ૫ દર્શનાવરણીય ૧ મોહનીય ૩ આયુષ્ય ૧ ૧ અંતરાય ગોત્ર મોહનીય-૩ : સંજવલન માન, માયા અને લોભ પ્ર. ૮૯. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ૪ O ૫ For Private & Personal Use Only ૧ 914 ૧ વેદનીય નામ ઉ : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માન ૨૦ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy