________________
કર્મગ્રંથ-૩
મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૦ = ૩૧
૨૬
પ્ર. ૮૧. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૯ = ૩૦
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદેય પ્ર. ૮૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
ઉ : મનુષ્યગતિમાં આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધમાં હોય
છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
૫
Jain Education International
દર્શનાવરવણીય
આયુષ્ય
અંતરાય
1
૧
નામ-૧ : ગસ ૧-યશનામકર્મ
પ્ર. ૮૩. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
-
ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા
ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૫
૧
પ્ર. ૮૪. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
૪
૭
૫
આયુષ્ય
અંતરાય
મોહનીય-૫ : સંજવલન-૪ કષાય અને પુરૂષવેદ નામ-૧ : યશનામકર્મ
વેદનીય
નામ
૪
O
૫
= ૨૬
For Private & Personal Use Only
-
૧
૧
વેદનીય
નામ
= ૨૨
૧
૧
www.jainelibrary.org