SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૩ મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૦ = ૩૧ ૨૬ પ્ર. ૮૧. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદેય પ્ર. ૮૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ Jain Education International દર્શનાવરવણીય આયુષ્ય અંતરાય 1 ૧ નામ-૧ : ગસ ૧-યશનામકર્મ પ્ર. ૮૩. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૫ ૧ પ્ર. ૮૪. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ૪ ૭ ૫ આયુષ્ય અંતરાય મોહનીય-૫ : સંજવલન-૪ કષાય અને પુરૂષવેદ નામ-૧ : યશનામકર્મ વેદનીય નામ ૪ O ૫ = ૨૬ For Private & Personal Use Only - ૧ ૧ વેદનીય નામ = ૨૨ ૧ ૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy