SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વેદનીય-૧ : શાતાવેદનીય મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૦ = ૩૧ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શ૨ી૨, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલ, જિનનામ નિર્માણ અને ઉપઘાત પ્ર. ૭૭. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ૐ : સાતમા અપ્રમત ગુણસ્થાનકના અંતે એક પ્રકૃતિનો અંત થાય છે અથવા ન થાય આયુષ્ય : દેવાયુષ્યનો અંત થાય અથવા ન થાય પ્ર. ૭૮. મનુષ્યગતિમાં આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલાં ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૯ ૧ ' છ ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૦ = ૩૧ પ્ર. ૭૯. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર Jain Education International દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે દર્શનાવરણીય-૨ : નિદ્રા અને પ્રચલા 2 - ૧ - પ્ર. ૮૦. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? પ્રશ્નોત્તરી ઉ : મનુષ્યગતિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય નામ આયુષ્ય અંતરાય દર્શનાવરણીય ૪ ૭ - For Private & Personal Use Only વેદનીય નામ = ૫૬ - ૧ ૩૧ - ૧ ૩૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy