________________
૨૫
વેદનીય-૧ : શાતાવેદનીય
મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૦ = ૩૧
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શ૨ી૨, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલ, જિનનામ નિર્માણ અને ઉપઘાત
પ્ર. ૭૭. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ૐ : સાતમા અપ્રમત ગુણસ્થાનકના અંતે એક પ્રકૃતિનો અંત થાય છે અથવા ન થાય આયુષ્ય : દેવાયુષ્યનો અંત થાય અથવા ન થાય
પ્ર. ૭૮. મનુષ્યગતિમાં આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ?
ઉ : મનુષ્યગતિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલાં ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય મોહનીય
ગોત્ર
-
૫
૯
૧
'
છ
૫ = ૫૮
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૦ = ૩૧
પ્ર. ૭૯. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
Jain Education International
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
૫
ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે દર્શનાવરણીય-૨ : નિદ્રા અને પ્રચલા
2
-
૧
-
પ્ર. ૮૦. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
પ્રશ્નોત્તરી
ઉ : મનુષ્યગતિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
વેદનીય નામ
આયુષ્ય અંતરાય
દર્શનાવરણીય ૪
૭
-
For Private & Personal Use Only
વેદનીય
નામ
= ૫૬
-
૧
૩૧
-
૧
૩૧
www.jainelibrary.org