________________
99
પ્રશ્નોત્તરી અપ્રત્યાખ્યાનીય કષાયમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૮૧. ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાં ૧૧૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ર . મોહનીય . - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫. . ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પ્ર. ૨૮૨. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ - નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્ર-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૨૮૩. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુડકસંસ્થાન, નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૨૮૪. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કરેલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય
- ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-ર૯, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org