________________
૧૦૫
પ્રશ્નોત્તરી પ્ર. ૩૯૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪: હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્તા પ્ર. ૩૯૩. નવમા ગુણસ્થાનકના ૧ થી ૫ ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ - મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૧ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૩ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અતંરાય - ૫ = ૨૦ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૯ નવમાં ગુણસ્થાનરના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ . નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org