________________
૧૦૪
કર્મગ્રંથ-૩ પ્ર. ૩૮૭. સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં પ૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ પ્ર. ૩૮૮. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય
ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાંગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા
પ્ર. ૩૮૯. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં ૫૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧
પ્ર. ૩૯૦. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ?
ઉ : આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫ પ્રત્યેક-૧, ત્રસ-૯ = ૩૦
પ્ર. ૩૯૧. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય
- નામ - ૧ ગોટા
અંતરાય
= ૨૬
-
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org