________________
૧૦૬
કર્મગ્રંથ-૩
-: પરિહાર વિશુદ્ધ માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : - -
પ્ર. ૩૯૪. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? કયા કયા?
ઉઃ પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં ૬ અને ૭ એમ બે ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૯૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ . નામ - ૩૨ ગોટા
- ૧ અંતરાય • - ૫ = ૬૩ પ્ર. ૩૯૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ " તથા નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ ?
ઉ : છઠ્ઠી ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-ર : અરતિ અને શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ તથા નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૩૯૭. સાતમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાતમા ગુણસ્થાનકે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રાસ-૧૦ = ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org