SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૧૬૬. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન ક્રોધ પ્ર. ૧૬૭. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં ૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૩ આયુષ્ય - 2 નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૦ પ્ર. ૧૬૮ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન માન પ્ર. ૧૬૯. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં ૧૯ પ્રકૃતિઓ હોય છે . જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ - ૧ અંતરાય - ૫ = ૧૯ પ્ર. ૧૭૦. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માયા. પ્ર. ૧૭૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં ૧૮ પ્રકૃતિઓ હોય છે. ગોત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy