________________
૪૯
પ્રશ્નોત્તરી પ્ર. ૧૬૧. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૬ નામ-૧ : યશનામકર્મ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પ્ર. ૧૬૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪: હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા પ્ર. ૧૬૩. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય છે? કઈ કઈ ? ઉઃ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૫ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્રા - ૧
અંતરાય - ૫ = ૨૨ મોહનીય-૫ : સંજવલન-૪ કષાય અને પુરૂષવેદ
પ્ર. ૧૬૪. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ?
ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : ૫ રૂષવેદ
પ્ર. ૧૬૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ: નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૧
به می
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org