SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કર્મગ્રંથ-૩ - અ. ૧૫૭ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓને બંધ થાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦૧ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮/પ૯ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ પ્ર. ૧૨૮. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-ર : નિદ્રા, પ્રચલા પ્ર. ૧૫૯. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં ૫૬ પ્રકૃતિઓ હોય જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય ૫ = ૫૬ નામ-૩૧ : પિડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૧૬૦. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વણદિ, શુભ વિહાયોગતિ અને દેવાનું પૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામકર્મ, નિર્માણ અને ઉપઘાત ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, સુભ, સુભગ, સૂક્ષ્મ અને આદેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy