________________
૪૮
કર્મગ્રંથ-૩ - અ. ૧૫૭ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓને બંધ થાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦૧ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૫૮/પ૯ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧
પ્ર. ૧૨૮. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-ર : નિદ્રા, પ્રચલા
પ્ર. ૧૫૯. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં ૫૬ પ્રકૃતિઓ હોય
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય
૫ = ૫૬ નામ-૩૧ : પિડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧
પ્ર. ૧૬૦. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વણદિ, શુભ વિહાયોગતિ અને દેવાનું પૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામકર્મ, નિર્માણ અને ઉપઘાત ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, સુભ, સુભગ, સૂક્ષ્મ અને આદેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org