________________
૪૭
પ્રશ્નોત્તરી
પ્ર. ૧૫૨ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય - ૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી
પ્ર. ૧૫૩. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં : એ બે માર્ગણામાં પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
૬
ર
જ્ઞાનાવરણીય મોહનીય
૧
૩૨
ગોત્ર
૫ = ૬૭
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ ૩૨
પ્ર. ૧૫૪. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય
-
-
૫
૧૫
૧
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
૫
૧૧
૧
Jain Education International
-
આયુષ્ય
અંતરાય
-
પ્ર. ૧૫૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : એ બે માર્ગણામાં છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
વેદનીય નામ
મોહનીય
૧
ગોત્ર
૫ = ૬૩
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩
-
-
-
વેદનીય
નામ
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિનો અંત થાય છે.
વેદનીય - ૧ : અશાતાવેદનીય
મોહનીય-૨ : અતિ અને શોક
આયુષ્ય : દેવાયુષ્યનો અંત અથવા નહિ
નામ-૩ : (સ્થાવર-૩) અસ્થિર, અશુભ અને અયશ
બે નવી દાખલ થાય છે
નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ
= ૩૨
પ્ર. ૧૫૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? તથા નવી કેટલી દાખલ થાય છે ?
For Private & Personal Use Only
-
R
૩૨
www.jainelibrary.org