SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ પ્રશ્નોત્તરી પ્ર. ૧૫૨ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૧૫૩. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : એ બે માર્ગણામાં પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે. ૬ ર જ્ઞાનાવરણીય મોહનીય ૧ ૩૨ ગોત્ર ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ ૩૨ પ્ર. ૧૫૪. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય - - ૫ ૧૫ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ૧૧ ૧ Jain Education International - આયુષ્ય અંતરાય - પ્ર. ૧૫૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : એ બે માર્ગણામાં છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ વેદનીય નામ મોહનીય ૧ ગોત્ર ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ - - - વેદનીય નામ ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય - ૧ : અશાતાવેદનીય મોહનીય-૨ : અતિ અને શોક આયુષ્ય : દેવાયુષ્યનો અંત અથવા નહિ નામ-૩ : (સ્થાવર-૩) અસ્થિર, અશુભ અને અયશ બે નવી દાખલ થાય છે નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ = ૩૨ પ્ર. ૧૫૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? તથા નવી કેટલી દાખલ થાય છે ? For Private & Personal Use Only - R ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy