________________
પ્રશ્નોત્તરી ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૪૧. આ બે માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉઃ આ બે માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૪૨. બે માર્ગણામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બે માર્ગણામાં ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૭ ગોત્ર
અતંરાય - ૫ = ૧૨૦ નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૧૭ પ્ર. ૩૪૩. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ઃ આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામકર્મ પ્ર. ૩૪૪. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણી - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૩૪૫. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીયર : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય
નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી
પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪: સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org