________________
૯૨
પ્રત્યેક-૧ : આતપ
સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ
પ્ર. ૩૩૮. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે.
૫.
દર્શનાવરણીય
૨૪
ર
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
આયુષ્ય
અંતરાય
દર્શનાવરણીય-૩ : થીઘ્ધિત્રિક
મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ
આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય
નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
Jain Education International
-
-
-
નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૬ = ૫૧
પ્ર. ૩૩૯. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિઓનો અંત તથા ૨ પ્રકૃતિઓનો અબંધ થાય
છે.
૫
૧૯
આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્યનો અબંધ થાય છે.
૫. ૩૪૦. મિશ્ર ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
૦
ગોત્ર
- ૧
૫ = ૭૪
નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬
૯
૩
૫ = ૧૦૧
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪- સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ
સ્થાવર-૩ : દુર્ભાગ, દુસ્વર, અને અનાદેય
ગોત્ર-૧ : નીચગોત્ર
આયુષ્ય
અંતરાય
વેદનીય નામ
-
For Private & Personal Use Only
કર્મગ્રંથ-૩
-
-
વેદનીય નામ
ર
૫૧
1
ર
૩૬
www.jainelibrary.org