SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૩૩૮. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. ૫. દર્શનાવરણીય ૨૪ ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - આયુષ્ય અંતરાય દર્શનાવરણીય-૩ : થીઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ Jain Education International - - - નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૩૯. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિઓનો અંત તથા ૨ પ્રકૃતિઓનો અબંધ થાય છે. ૫ ૧૯ આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્યનો અબંધ થાય છે. ૫. ૩૪૦. મિશ્ર ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ૦ ગોત્ર - ૧ ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ ૯ ૩ ૫ = ૧૦૧ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪- સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભાગ, દુસ્વર, અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર આયુષ્ય અંતરાય વેદનીય નામ - For Private & Personal Use Only કર્મગ્રંથ-૩ - - વેદનીય નામ ર ૫૧ 1 ર ૩૬ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy