________________
૯૧
પ્રશ્નોત્તરી પ્ર. ૩૩૩. ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રવૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? - ઉ= ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામ પ્ર. ૩૩૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર
અતંરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭
ર
મતિઅજ્ઞાન મુતઅજ્ઞાન વિભંગજ્ઞાન
માર્ગણાઓમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૩૬. ત્રણ અજ્ઞાન માર્ગણામાં ઓધે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ ?
ઉઃ ત્રણ અજ્ઞાન માર્ગણામાં ઓધે તથા મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
અંતરાય - ૫ = ૧૧૭ પ્ર. ૩૩૭. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩: પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, અને નરકાનુપૂર્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org