SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૩૩૦. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૨૪ ૨ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર Jain Education International આયુષ્ય અંતરાય નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૩૧. બીજા ગુણસ્થાનકના અંતે અંત તથા અબંધ કેટલી પ્રકૃતિનો થાય છે ? ક કઈ ? - ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : ત્રિંર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત – - પ્ર. ૩૩૨. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૭ ગોત્ર ૫ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ વેદનીય નામ ૫ ૧૯ ૧ ૯ ૩ ૫ = ૧૦૧ આયુષ્ય અંતરાય - કર્મગ્રંથ-૩ For Private & Personal Use Only - વેદનીય નામ = ૭૪ ૨ ૫૧ - રે ૩૬ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy