________________
૯૦
પ્રત્યેક-૧ : આતપ
સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ
પ્ર. ૩૩૦. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
૫
૨૪
૨
સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય
ગોત્ર-૧ : નીચગોત્ર
Jain Education International
આયુષ્ય
અંતરાય
નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૬ = ૫૧
પ્ર. ૩૩૧. બીજા ગુણસ્થાનકના અંતે અંત તથા અબંધ કેટલી પ્રકૃતિનો થાય છે ? ક
કઈ ?
-
ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણઘ્ધિત્રિક
મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ
આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ
નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧૧ : ત્રિંર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, અને તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત
–
-
પ્ર. ૩૩૨. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
મોહનીય
૭
ગોત્ર
૫
નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬
વેદનીય નામ
૫
૧૯
૧
૯
૩
૫ = ૧૦૧
આયુષ્ય
અંતરાય
-
કર્મગ્રંથ-૩
For Private & Personal Use Only
-
વેદનીય
નામ
= ૭૪
૨
૫૧
-
રે
૩૬
www.jainelibrary.org