________________
૬૮
નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭
પ્ર. ૨૪૩. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ‘ કઈ કઈ ?
ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫નો અંત અને ૧ નો અબંધ થાય છે. દર્શનાવરણીય ૩ : થીણઘ્ધિત્રિક
મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ
નામ-૧૫ ઃ પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત
સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય
ગોત્ર-૧ : નીચગોત્ર
આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ
પ્ર. ૨૪૪. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૭૦ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
Jain Education International
૫
૧૯
૧
આયુષ્ય
અંતરાય
-
કર્મગ્રંથ-૩
૬
૦
૫ = ૭૦
વેદનીય
નામ
For Private & Personal Use Only
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૨૪૫. ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ
કઈ ?
ઉ ઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-૧ : જિનનામકર્મ
પ્ર. ૨૪૬. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે.
ર
૩૨
www.jainelibrary.org