SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પ્ર. ૨૪૩. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ‘ કઈ કઈ ? ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫નો અંત અને ૧ નો અબંધ થાય છે. દર્શનાવરણીય ૩ : થીણઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૫ ઃ પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ પ્ર. ૨૪૪. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૭૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - Jain Education International ૫ ૧૯ ૧ આયુષ્ય અંતરાય - કર્મગ્રંથ-૩ ૬ ૦ ૫ = ૭૦ વેદનીય નામ For Private & Personal Use Only નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૨૪૫. ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ ઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૪૬. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. ર ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy