SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૬૯ જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૩ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૨ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ સ્થાવર-૩ = ૩૩ વૈક્રિય મિશ્ર કાયયોગમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૪૭. વૈક્રિય મિશ્ર કાયયોગમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ વૈક્રિય મિશ્ર કાયયોગમાં ઓધે બંધમાં ૧૦૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૫૩ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૨ નામ-૫૩: પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૩ પ્ર. ૨૪૮. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૪૯. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૦ નામ - પર ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = પર પ્ર. ૨૫૦. મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-પઃ પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવકું સંઘયણ અને હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ અાયુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy