________________
૭૦
કર્મગ્રંથપ્ર. ર૫૧. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિનો બંધ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પ્ર. ૨પ૨. સાસ્વાદન ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ઉ: સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-પ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, સ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨પ૩. ચોથા ગુણસ્થાનકે બંધમાં નવી કેટલી દાખલ થાય છે? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં નવી ૧ દાખલ થાય છે. નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૫૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈક્રિય મિશ્ર કાયયોગમાં ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૩ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૧ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org