________________
૭૧
ત્રણ વેદમાં (પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ) બંધ સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૨૫૫. ત્રણ વેદમાં ગુણસ્થાનક કેટલા હોય છે ? ક્યા ક્યા ?
ઉ : ત્રણ વેદમાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે.
પ્ર. ૨૫૬. ત્રણેય વેદમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે ? કઈ કઈ ?
ઉ : ત્રણેય વેદમાં ઓઘે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે.
દર્શનાવરણીય
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
-
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૨૬
ર
નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭
૨૫૭. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ?
ઉં : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે.
નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ : આહા૨ક શરીર અને આહારક અંગોપાંગ
પ્રત્યેક-૧ : જિનનામકર્મ
-
આયુષ્ય
અંતરાય
-
ઉ : ત્રણે વેદમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય
-
૫
૨૬
૨
Jain Education International
પ્ર. ૨૫૮. ત્રણ વેદમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ
કઈ ?
૯
૪
૫ = ૧૧૭
નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪
પ્ર. ૨૫૯. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ?
ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય – ૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ
આયુષ્ય
અંતરાય
૯
૪
૫ = ૧૨૦
વેદનીય
નામ
-
-
આયુષ્ય-૧ : નરકાયુષ્ય
નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩
For Private & Personal Use Only
વેદનીય નામ
v
પ્રશ્નોત્તરી
.
'
૬૭
ર
૬૪
www.jainelibrary.org