SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ત્રણ વેદમાં (પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ) બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૫૫. ત્રણ વેદમાં ગુણસ્થાનક કેટલા હોય છે ? ક્યા ક્યા ? ઉ : ત્રણ વેદમાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૨૫૬. ત્રણેય વેદમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રણેય વેદમાં ઓઘે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ર નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ ૨૫૭. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉં : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ : આહા૨ક શરીર અને આહારક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામકર્મ - આયુષ્ય અંતરાય - ઉ : ત્રણે વેદમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - ૫ ૨૬ ૨ Jain Education International પ્ર. ૨૫૮. ત્રણ વેદમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૯ ૪ ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૨૫૯. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય – ૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય અંતરાય ૯ ૪ ૫ = ૧૨૦ વેદનીય નામ - - આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ For Private & Personal Use Only વેદનીય નામ v પ્રશ્નોત્તરી . ' ૬૭ ર ૬૪ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy