________________
પ્રશ્નોત્તરી-૩
પ્ર. ૩૨. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? તથા કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ?
૯
ઉ : બીજા સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે અને એક પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શનાવરણીય કર્મ-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણધ્ધિ મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિડંપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪-સંઘયણ, મધ્યમ૪- સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ
:
સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય
ગોત્રકર્મ-૧ : નીચ ગોત્ર
પ્ર. ૩૩. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ત્રીશ્ત મિશ્ર ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય
છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
૫
૧૯
૧
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
૬
વેદનીય
૭
નામ
૫ = ৩০
દર્શનાવરણીય-૬ : ૪-દર્શનાવરણીય, નિદ્રા અને પ્રચલા મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
Jain Education International
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્રકર્મ-૧ : ઉચ્ચગોત્ર
પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુ ષ્યાનુપૂર્વી.
-
For Private & Personal Use Only
૨
૩ર
www.jainelibrary.org