SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ફર્મગ્રંથ-૩ ૧૦ પ્ર. ૩૪. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉં : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં બે દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : પ્રત્યેક ૧-જિનનામકર્મ પ્ર. ૩૫. ચોથા ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા અવિરતિ ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર 1 - પ ૧૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય – Jain Education International - મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી. ૬ ૧ ૫ = ૭૨ પ્રત્યેક-૬ : : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર અશુભ અને અયશ ઞસ-૧૦ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ ગોત્ર ૧ : ઉચ્ચગોત્ર ૫ ૨૬ ૨ ચાર થી છ એમ ત્રણ નરકમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૬. ચાર થી છ એ ત્રણ નરકમાં ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? વેદનીય નામ ઉ : ચાર થી છ એ ત્રણ નરકને વિષે ઓધે ૧૦૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર આયુષ્ય અંતરાય ૨ ૩૩ For Private & Personal Use Only વેદનીય નામ ૯ ૨ ૫ - ૧૦૦ ૨ ૪૯ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy