________________
ફર્મગ્રંથ-૩
૧૦
પ્ર. ૩૪. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉં : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં બે દાખલ થાય છે.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : પ્રત્યેક ૧-જિનનામકર્મ
પ્ર. ૩૫. ચોથા ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ચોથા અવિરતિ ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં ૭૨ પ્રકૃતિઓ
હોય છે.
જ્ઞાનાવરણીય મોહનીય
ગોત્ર
1
-
પ
૧૯
૧
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
–
Jain Education International
-
મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી.
૬
૧
૫ = ૭૨
પ્રત્યેક-૬ : : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર અશુભ અને અયશ
ઞસ-૧૦ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ ગોત્ર ૧ : ઉચ્ચગોત્ર
૫
૨૬
૨
ચાર થી છ એમ ત્રણ નરકમાં બંધ સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૩૬. ચાર થી છ એ ત્રણ નરકમાં ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
વેદનીય
નામ
ઉ : ચાર થી છ એ ત્રણ નરકને વિષે ઓધે ૧૦૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
આયુષ્ય
અંતરાય
૨
૩૩
For Private & Personal Use Only
વેદનીય
નામ
૯
૨
૫ - ૧૦૦
૨
૪૯
www.jainelibrary.org