________________
૧૩૯
પ્રશ્નોત્તરી
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધ ચારિત્ર, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની આહારી તથા અણાહારી એ ૫૮ માર્ગણા થાય છે.
પ્ર. પ૩૯. શાતાવેદનીય કર્મ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ?
ઉ : શાતાવેદનીય કર્મ ૬૨ માર્ગણાવાળા જીવો બાંધે છે.
પ્ર. ૫૪૦. અશાતાવેદનીય કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ?
ઉ : અશાતાવેદનીય ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન ૩ અજ્ઞાન, ૫ ચારિત્ર, (સૂક્ષ્મ યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની અસશી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે.
પ્ર. ૫૪૧. મિથ્યાત્વ મોહનીય કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ?
ઉ : મિથ્યાત્વ મોહનીય ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૪ માર્ગણાઓ થાય છે.
પ્ર. ૫૪૨. અનંતાનુબંધી ૪ કષાય કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : અનંતાનુબંધી ૪ કષાયોને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. અથવા મતાંતરે ૪૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૫ તથા મતાંતરે સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માનતા હોવાથી ત્રણ જ્ઞાન અધિક ગણતાં એમ ૪૮ માર્ગણાઓ પણ હોય છે.
પ્ર. ૫૪૩. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયોને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા
ક્યા?
ઉ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાયોનો બંધ કરનાર ૫૩ માર્ગણાવાળા જીવો હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ યારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૫૩ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org