________________
૧૪૦
કર્મગ્રંથ-૩ - પ્ર. ૫૪૪. પ્રત્યાખ્યાનીય ૪ કષાયના બંધ કરનાર કરેલી માર્ગણાવાળા જીવો હોય છે ? ક્યા ક્યા ?
ઉ : પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો બંધ કરનાર ૫૪ માર્ગણાવાળા જીવો હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૪ થાય છે.
પ્ર. ૫૪૫. સંજવલન ૪ કષાયો કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ સંજવલન ૪ કષાયને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય,. ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે.
પ્ર. ૫૪૬. હાસ્ય ષક તથા પુરૂષવેદ એ ૭ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ?
ઉ : હાસ્ય પર્ક તથા પુરૂષવેદ એ સાત પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૩ યોગ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે.
પ્ર. ૫૪૭. નપુંસકવેદ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નપુંસકવેદ પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરત ચારિત્રદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સસી, અસત્રી, આહારી તથા અણાહારી એ ૪૪ થાય છે.
પ્ર. ૫૪૮. સ્ત્રીવેદ પ્રકૃતિ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: સ્ત્રીવેદ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org