________________
૧૨૩
પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૧ નામ-૫૯ : પિંડપ્રકૃતિ-૩૪, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૯ પિંડપ્રકૃતિ-૩૪ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિય જાતિ, -શરીર, ૩-અંગોપાંગ, ૬- સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, Nચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
સ્થાવર-૭ : સ્થાવર અને અસ્થિર પર્ક પ્ર. ૪૬ ૮. તેજો વેશ્યા માર્ગણાઓમાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉ : તેજો વેશ્યા માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૬૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામકર્મ પ્ર. ૪૭૦. તેજો વેશ્યા માર્ગણામાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ તેજો લેગ્યા માર્ગણામાં મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૬ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૮ નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૩૨, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૬ પિંડપ્રકૃતિ-૩૨ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગંતિ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, ૌદારિક-વૈક્રિય-તૈજસ- કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬સ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાય સ્થાવર-૭ : સ્થાવર અને અસ્થિર પર્ક પ્ર. ૪૭૧. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org