________________
૭૪
કર્મગ્રંથજ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોટા
- ૧ અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, રસ-૧૦સ્થાવર-૩ = ૩૨. પ્ર. ૨૬૯. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કે
કઈ ?
ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય મોહનીય-૨ અરતિ અને શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ
પ્ર. ૨૭૦. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બં છે ? કઈ કઈ?
ઉ. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા બાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧
પ્ર. ૨૭૧. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-: આહારક શરીર અને આહારક અંગોપાંગ
પ્ર. ૨૭૨. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત છે? કઈ કઈ?
ઉઃ આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા અને પ્રચલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org