________________
૭૫
પ્રશ્નોત્તરી
પ્ર. ૨૭૩. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ
કઈ ?
ઉ : આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગમાં ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
વેદનીય
મોહનીય
નામ
ગોત્ર
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧
પ્ર. ૨૭૪. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
-
-
ઉ. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯ = ૩૦
-
-
મોહનીય
ગોત્ર
૫
૯
૧
પ્ર. ૨૭૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
વેદનીય
મોહનીય
નામ
ગોત્ર
.
આયુષ્ય
અંતરાય
૫
૯
૧
-
Jain Education International
આયુષ્ય
અંતરાય
૪
૭
૫ - ૫૬
-
૫
૫
૧
પ્ર. ૨૭૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા
ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
પ્ર. ૨૭૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ
કઈ ?
આયુષ્ય અંતરાય
૪
૦
૫ = ૨૬
-
૧
૩૧
૪
૫ = ૨૨
૧
13
૧
For Private & Personal Use Only
વેદનીય
નામ
૧
૧
www.jainelibrary.org