SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પ્રશ્નોત્તરી પ્ર. ૨૭૩. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગમાં ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ પ્ર. ૨૭૪. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - - ઉ. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯ = ૩૦ - - મોહનીય ગોત્ર ૫ ૯ ૧ પ્ર. ૨૭૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર . આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ - Jain Education International આયુષ્ય અંતરાય ૪ ૭ ૫ - ૫૬ - ૫ ૫ ૧ પ્ર. ૨૭૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પ્ર. ૨૭૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? આયુષ્ય અંતરાય ૪ ૦ ૫ = ૨૬ - ૧ ૩૧ ૪ ૫ = ૨૨ ૧ 13 ૧ For Private & Personal Use Only વેદનીય નામ ૧ ૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy