SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પ્રશ્નોત્તરી પ્ર. ૨૬૩. મિશ્રના અંતે બંધમાં નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : મિશ્રના અંતે બંધમાં ત્રણ નવી પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : માયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૬૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - મોહનીય ગોત્ર ૫ ૧૯ ૧ આયુષ્ય અંતરાય - - પ્ ૧૫ ૧ Jain Education International - નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૨૬૫. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું પણ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૨૬૬. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ ૧ ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૨૬૭. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉં : પાંચમા ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય અંતરાય ૬ ર ૫ - ૭૭ વેદનીય નામ - - - વેદનીય નામ For Private & Personal Use Only - પ્ર. ૨૬૮. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. ર ૩૭ = ર ૩૩ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy