________________
૭૩
પ્રશ્નોત્તરી
પ્ર. ૨૬૩. મિશ્રના અંતે બંધમાં નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : મિશ્રના અંતે બંધમાં ત્રણ નવી પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : માયુષ્ય અને દેવાયુષ્ય
નામ-૧ : જિનનામકર્મ
પ્ર. ૨૬૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
મોહનીય
ગોત્ર
૫
૧૯
૧
આયુષ્ય
અંતરાય
-
-
પ્
૧૫
૧
Jain Education International
-
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭
પ્ર. ૨૬૫. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉં : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે.
મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું પણ, મનુષ્યાનુપૂર્વી
પ્ર. ૨૬૬. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
૧
૫ = ૬૭
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૨૬૭. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉં : પાંચમા ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય
આયુષ્ય
અંતરાય
૬
ર
૫ - ૭૭
વેદનીય
નામ
-
-
-
વેદનીય નામ
For Private & Personal Use Only
-
પ્ર. ૨૬૮. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે.
ર
૩૭
=
ર
૩૩
www.jainelibrary.org