________________
૧ ૨૫
પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
અંતરાય - ૫ = ૧૩ નામ-૩ર : પિડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૭૭. સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાતમા ગુણસ્થાનકે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮
પાલેશ્યા માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૭૮. પધલેશ્યા માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: પદ્મશ્યા માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૭૯. પાલેશ્યા માર્ગણામાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? પદ્મવેશ્યા માર્ગણામાં ઓધે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૬ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૮ નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૬
પિંડપ્રકૃતિ-૩૩ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫-શરીર, ૩અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યચ-મનુષ્યદેવાનુપૂર્વી
પ્રત્યેક-૭ : આતપ સિવાય સ્થાવર-૬ : અસ્થિર પટફ પ્ર. ૪૮૦. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ અને જિનનામકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org