SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ પ્રશ્નોત્તરી પ્ર. ૨૧૩. ૧૧-૧૨-૧૩ ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે.? ઉ : ૧૧-૧૨-૧૩ ગુણઠાણે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ૧૩માના અંતે તેનો અંત થાય છે. પ્ર. ૨૧૪. ઔદારિક કાયયોગમાં ઓધે કેટલી પ્રકૃતિઓનો બંધ હોય છે? કઈ કઈ? ઉ: ઔદારિક કાયયોગમાં ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. પ્ર. ૨૧૫. ઔદારિક કાયયોગમાં ગુણસ્થાનક કેટલા હોય છે? તથા દરેક ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? ઉ: ઔદારિક કાયયોગમાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે, તેમાં દરેક ગુણસ્થાનકે બંધ આ પ્રમાણે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન મિશ્ર અવિરતિ દેશવિરતિ ૧૦૧ ૬૯ , પ્રમત્ત ૬૩ ૫૬ ૨૬ અપ્રમત્ત અપૂર્વકરણના ૧લા ભાગે અપૂર્વકરણના ૨ થી ૬ ભાગે અપૂર્વકરણના ૭મા ભાગે અનિવૃત્તિકરણના ૧લા ભાગે અનિવૃત્તિકરણના ૨ જા ભાગે અનિવૃત્તિકરણના ૩ જા ભાગે અનિવૃત્તિકરણના ૪થા ભાગે અનિવૃત્તિકરણના પમા ભાગે દશમાં ગુણસ્થાનકે ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે ૨૧ * ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy