________________
પ૯
પ્રશ્નોત્તરી પ્ર. ૨૧૩. ૧૧-૧૨-૧૩ ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે.? ઉ : ૧૧-૧૨-૧૩ ગુણઠાણે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ૧૩માના અંતે તેનો અંત થાય છે.
પ્ર. ૨૧૪. ઔદારિક કાયયોગમાં ઓધે કેટલી પ્રકૃતિઓનો બંધ હોય છે? કઈ કઈ?
ઉ: ઔદારિક કાયયોગમાં ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
પ્ર. ૨૧૫. ઔદારિક કાયયોગમાં ગુણસ્થાનક કેટલા હોય છે? તથા દરેક ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે?
ઉ: ઔદારિક કાયયોગમાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે, તેમાં દરેક ગુણસ્થાનકે બંધ આ પ્રમાણે છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન મિશ્ર અવિરતિ દેશવિરતિ
૧૦૧
૬૯
,
પ્રમત્ત
૬૩
૫૬
૨૬
અપ્રમત્ત અપૂર્વકરણના ૧લા ભાગે અપૂર્વકરણના ૨ થી ૬ ભાગે અપૂર્વકરણના ૭મા ભાગે અનિવૃત્તિકરણના ૧લા ભાગે અનિવૃત્તિકરણના ૨ જા ભાગે અનિવૃત્તિકરણના ૩ જા ભાગે અનિવૃત્તિકરણના ૪થા ભાગે અનિવૃત્તિકરણના પમા ભાગે દશમાં ગુણસ્થાનકે ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે
૨૧
* ૨૦
પ્રકૃતિઓ
બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org