________________
૨૧
પ્રશ્નોત્તરી પ્ર. ૬૪. મિથ્યાત્વ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉઃ મનુષ્યગતિમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય
- ૨૧ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, પ-જાતિ, ઔદારિક-વૈ ક્રિય-તૈજસ- કાર્મણ શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન , ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ અને ૪-આનુપૂર્વી
પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત પ્ર. ૬૫. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪.
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૬૬. બીજા ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ મનુષ્યગતિમાં બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - પ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ = ૫૧
પિંડપ્રકૃતિ-૨૯ : મનુષ્ય-તિર્યંચ-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક વૈક્રિય-તૈજસકાર્પણ શરીર, ઔદારિક-વૈક્રિય- અંગોપાંગ, પહેલાં પાંચ સંઘયણ, પહેલાં પાંચ સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org