________________
૨૨
કર્મગ્રંથ-૩ પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ , ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદય અને અયશ.
પ્ર. ૬૭. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ?
ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે મનુષ્યગતિવાળા જીવોને ૩૧ પ્રકૃતિઓનો અંત તથા ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ : મનુષ્ય તથા તિર્યંચાયુષ્યનો અંત અને દેવાયુષ્યનો અબંધ નામ-૨૦ : પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૨૦ પિંડપ્રકૃતિ-૧૬ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુ ભ વિહાયોગતિ, તિર્યચ-મનુષ્યાનુપૂર્વી , ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ અને પહેલું સંઘયણ પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર
પ્ર. ૬૮. મિશ્ર ગુણસ્થાનકે મનુષ્ય ગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ મિશ્ર ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં ૬૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૧
અંતરાય - ૫ = ૬૯ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૩૧ : પિડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૧
પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાત, વૈક્રિય-તૈજસ- કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભવિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છુવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
ગોત્ર
-
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org