SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પ્રશ્નોત્તરી પ્ર. ૬૯. મિશ્રગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે અથવા નવી બંધમાં કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં બે દાખલ થાય છે. આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામ કર્મ પ્ર. ૭૦. ચોથા અવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા અવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર Jain Education International આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ૬ ૧ ૫ = ૭૧ પ્ર. ૭૧. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય ૫ ૧૫ ૧ પ્ર. ૭૨. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા દેશિવરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિ માર્ગણાવાળા જીવોને બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે દર્શનાવરણીય આયુષ્ય અંતરાય વેદનીય નામ - - ૨ ૩૨ ૬ ૧ ૫ - ૧૭ For Private & Personal Use Only વેદનીય ર ૩૨ નામ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy