________________
૨૩
પ્રશ્નોત્તરી
પ્ર. ૬૯. મિશ્રગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે અથવા નવી બંધમાં કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં
બે દાખલ થાય છે.
આયુષ્ય-૧ : દેવાયુષ્ય
નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામ કર્મ
પ્ર. ૭૦. ચોથા અવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ચોથા અવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય
છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૧૯
૧
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
Jain Education International
આયુષ્ય-૧ : દેવાયુષ્ય
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ ઉપઘાત
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
૬
૧
૫ = ૭૧
પ્ર. ૭૧. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે
મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય
૫
૧૫
૧
પ્ર. ૭૨. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા દેશિવરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિ માર્ગણાવાળા જીવોને બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે
દર્શનાવરણીય
આયુષ્ય અંતરાય
વેદનીય
નામ
-
-
૨
૩૨
૬
૧
૫ - ૧૭
For Private & Personal Use Only
વેદનીય ર ૩૨
નામ
www.jainelibrary.org