________________
૬૪
પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૧ : જિનનામકર્મ
પ્ર. ૨૨૯. કાર્મણ કાયયોગમાં પહેલા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે “ કઈ કઈ ?
ઉ : કાર્મણ કાયયોગમાં પહેલા ગુણઠાણે બંધમાં ૧૦૭ પ્રકૃતિઓ હોય છે.
દર્શનાવરણીય
વેદનીય
નામ
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૨૬
૨
આયુષ્ય
અંતરાય
Jain Education International
૯
૭
૫ = ૧૦૭
નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ પિંડપ્રકૃતિ-૩૧ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારિક-તૈજસ-કાર્યણ શરીર ઔદારિક અંગોપાંગ, ૬-સંધયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વ તથા મનુષ્યાનુપૂર્વી
ઉ : કાર્મણ કાયયોગમાં બીજા ગુણઠાણે બંધમાં ૯૪ પ્રકૃતિઓ હોય છે.
દર્શનાવરણીય
વેદનીય
નામ
પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ
પ્ર. ૨૩૦. કાર્મણ કાયયોગમાં પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અં થાય છે ? કઈ કઈ ?
૫
૨૪
૨
જ્ઞાનાવરણીય
મોહનીય
૦
ગોત્ર
૫ = ૯૪
નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭
ઉ : કાર્મણ કાયયોગમાં પહેલા ગુણસ્થાનકના અંતે ૧૩ પ્રકૃતિઓનો અંત થાય છે.
મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ
નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧
પિંડપ્રકૃતિ-૬ ઃ એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવકું સંઘયણ અને હુંડક સંસ્થાન
પ્રત્યેક-૧ : આતપ
સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ
પ્ર. ૨૩૧. કાર્મણ કાયયોગમાં બીજા ગુણઠાણે બંધમાં કટેલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
આયુષ્ય
અંતરાય
કર્મગ્રંથ-૩
-
-
-
-
?
For Private & Personal Use Only
૨
૫૮
-
૨
૪૭
www.jainelibrary.org