SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૨૨૯. કાર્મણ કાયયોગમાં પહેલા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે “ કઈ કઈ ? ઉ : કાર્મણ કાયયોગમાં પહેલા ગુણઠાણે બંધમાં ૧૦૭ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય વેદનીય નામ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ૨ આયુષ્ય અંતરાય Jain Education International ૯ ૭ ૫ = ૧૦૭ નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ પિંડપ્રકૃતિ-૩૧ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારિક-તૈજસ-કાર્યણ શરીર ઔદારિક અંગોપાંગ, ૬-સંધયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વ તથા મનુષ્યાનુપૂર્વી ઉ : કાર્મણ કાયયોગમાં બીજા ગુણઠાણે બંધમાં ૯૪ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય વેદનીય નામ પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૨૩૦. કાર્મણ કાયયોગમાં પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અં થાય છે ? કઈ કઈ ? ૫ ૨૪ ૨ જ્ઞાનાવરણીય મોહનીય ૦ ગોત્ર ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ ઉ : કાર્મણ કાયયોગમાં પહેલા ગુણસ્થાનકના અંતે ૧૩ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૬ ઃ એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવકું સંઘયણ અને હુંડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૩૧. કાર્મણ કાયયોગમાં બીજા ગુણઠાણે બંધમાં કટેલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? આયુષ્ય અંતરાય કર્મગ્રંથ-૩ - - - - ? For Private & Personal Use Only ૨ ૫૮ - ૨ ૪૭ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy