________________
૫
પ્ર. ૧૫. અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : અનંતાનુબંધી આદિ ૨૬ પ્રકૃતિઓ આ પ્રમાણે છે :અનંતાનુબંધી-૪ કષાય, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્વ્યગત્રિક, થીણઘ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્વિક તિર્યંચાયુ ષ્ય અને મનુષ્યાયુષ્ય
પ્ર. ૧૬. નરક આદિ ૧૬ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, કુંડક સંસ્થાન તથા છેવ‡ સંઘયણ.
પ્ર. ૧૭. અનંતાનુબંધી આદિ ૩૧ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ.: અનંતાનુબંધી-૪ કષાય, મધ્યમ-ચાર સંસ્થાન, મધ્યમ-ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્ભગત્રિક, થીણઘ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્ધિક, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક, અને વજૠષભના૨ાચ સંઘયણ
પ્રશ્નોત્તરી-૩
પ્ર. ૧૮. જિન આદિ ૧૧ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ : જિનનામકર્મ, દેવદ્ધિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, દેવાયુષ્ય, નરકત્રિક. એમ અગ્યાર પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૧૯. સૂક્ષ્મ આદિ ૧૩ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ : સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ મિથ્યાત્વ, હુંડક તથા છેકું સંધયણ એમ ૧૩ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૦. આહારક છ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : આહારકઢિક, દેવાયુષ્ય, તથા નરકત્રિક એમ છ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૧. જિનનામ આદિ પાંચ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : જિનનામકર્મ, દેવદ્વિક, તથા વૈક્રિયદ્ધિક એ પાંચ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૨. નરક આદિ નવ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : નકત્રિક, સૂક્ષ્મત્રિક, અને વિકલેન્દ્રિયત્રિક. એમ નવ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૩. ઉદ્યોતચતુષ્ક પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : ઉદ્યોત, તિર્યંચદ્ધિક, અને તિર્યંચાયુષ્ય એમ ચાર પ્રકૃતિઓ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org