________________
૧૬
કર્મગ્રંથ-૩ સ્થાવર-૩ઃ દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પ્ર. ૫૧. સાતમી નારકીના જીવોને ત્રીજે તથા ચોથે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ?
ઉ : સાતમી નારકીના જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે તથા ચોથા અવિરતિ ગુ સ્થાનકે બંધમાં ૭૦ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૦ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેત-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, મનુ પ્યાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમાં બંધ સ્વામિત્વનું વર્ણન: પ્ર. ૫૨. પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જીવોને ઓઘ તથા મિથ્યાત્વે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ: પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જીવોને ઓથે તથા મિથ્યાત્વે બંધમાં ૧૧૭ પ્રવૃતિઓ હોય
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ - ૧૧૭ નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, પ-જાતિ, દારિક-વૈક્રિય-તૈજસ- કામણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, ૪આનુપૂર્વી
પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org