________________
૧૫
પ્રશ્નોત્તરી પ્ર. ૪૯. સાતમી નારકીના જીવો બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓનો બંધ કરે છે ? કઈ કઈ ?
: સાતમી નારકીના જીવો બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓનો બંધ કરે
VO
Aતા .
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદની - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૫ ગોટા
- ૧ અંતરાય - ૫ = ૯૧ મોહનીય-૨૪ : અનંતાનુબંધી ૧૬ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ અને સ્ત્રીવેદ નામ-૪૫ : પિંડપ્રકૃતિ-૨૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૫ પિંડપ્રકૃતિ-૨૩ : તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ અને પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાય ગતિ અને તિર્યંચાનુપૂર્વી ગોત્ર-૧ : નીચગોત્ર
અણ ચકવીસ વિરહિયા, સનર દુગુચ્ચાય સરિ મીસ દુગે !
સતર સઓ ઓહિ મિચ્છ, પજ તિરિયા વિણુ જિણાહાર | ૮ || ભાવાર્થ :
અનંતાનુબંધી આદિ ર૪ પ્રકૃતિઓ વિના તથા મનુષ્યદ્વિક, ઉચ્ચગોત્ર સહિત મિશ્ર તથા અવિરતિ ગુણઠાણે સાતમી નારકીના જીવોને ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. પર્યાપ્ત તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વે જિનનામ તથા આહારદ્ધિક સિવાય ૧૧૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે. | ૮ |
પ્ર. ૨૦. સાતમી નારકીના જીવોને બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા બંધમાં કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉઃ સાતમી નારકના જીવોને બીજા સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે.
દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ. નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિડપ્રકૃતિ-૧૧, તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org