SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રશ્નોત્તરી પ્ર. પ૩. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને જિનનામ અને આહારકટ્રિક એ ત્રણ શા માટે બંધાતી નથી ? ઉ : પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને ભવ પ્રત્યયથી જિનનામ કર્મ બંધાતું નથી તે કારણથી બાંધતા નથી તથા આ જીવોને પાંચ ગુણસ્થાનક હોય છે તે કારણથી સાતમે ગુણસ્થાનકે બંધાતી આહારકદ્ધિક એ બે પ્રકૃતિ બાંધતા નથી. વિષ્ણુ નિરય સોલ સાસણિ સુરાઉઅણુ એગતીસ વિષ્ણુ મીસે । સસુરાઉ સયરિ સમ્મૂ બીયકસાએ વિણા દેસે ।। ૯ ।। ભાવાર્થ : નરક આદિ ૧૬ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે બીજાના અંતે અનંતાનુબંધી-૩૧ પ્રકૃતિનો અંત થાય દેવાયુષ્યનો અબંધ થાય, દેવાયુષ્ય સહિત સમ્યક્ત્વ ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય-૪ કષાય વિના ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. । ૯ । પ્ર. ૫૪. પંચેન્દ્રિય તિર્યંચોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત ધાય છે ? કઈ કઈ ? ઉ : પંચેન્દ્રિય તિર્યંચોને મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવકું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સુક્ષ્મ, અપર્યામા, સાધારણ પ્ર. ૫૫. પંચેન્દ્રિય તિર્યંચોને બીજા ગુણઠાણે કેટલી પકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પંચેન્દ્રિય તિર્યંચોને બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય – Jain Education International - ૫૧ ગોત્ર મોહનીય ૨૪ આયુષ્ય મોહનીય-૨૪ : ૧૬ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ અને સ્ત્રીવેદ ૩ નામ - - ર ૨ અંતરાય - ૫ = ૧૦૧ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy