________________
૧૮
કર્મગ્રંથ-૩ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૫૧
પિંડપ્રકૃતિ-૨૯ : મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિયતૈજસ-કાશ્મણ શરીર, દારિક-વૈક્રિય-અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ પ્ર. ૫૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ: બીજા ગુણસ્થાનકના અંતે પંચેન્દ્રિય તિર્યંચોને ૩૧ પ્રકૃતિઓનો અંત થાય છે, તથા એકનો અબંધ થાય છે.
દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો અંત તથા દેવાયુષ્યનો અબંધ નામ-૨૦ : પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૨૦
પિંડપ્રકૃતિ-૧૬ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયો ગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યગતિ, દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ તથા મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્રકર્મ-૧ : નીચગોત્ર પ્ર. પ૭.ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે પંચેન્દ્રિય તિર્યંચોને કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ
કઈ ?
ઉઃ પંચેન્દ્રિય તિર્યંચોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૬૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૬૯ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૧ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય-તૈજસ- કાશ્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org