________________
૧૪૩
પ્રશ્નોત્તરી પ્ર. પપ૯. પંચેન્દ્રિય જાતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા? ઉઃ પંચેન્દ્રિય જાતિ પ્રકૃતિને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬. સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે.
પ્ર. ૫૬૦. ઔદારિક શરીર તથા ઔદારિક અંગોપાંગ આ બે પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા?
ઉ: દારિક શરીર તથા ઔદારિક અંગોપાંગ આ બે પ્રકૃતિઓને પ૩ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કામ, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી આહારી તથા અણાહારી એમ ૫૩ થાય છે.
પ્ર. ૫૬૧. વૈક્રિય શરીર તથા વૈક્રિય અંગોપાંગ એ બે પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા?
ઉ : વૈક્રિય શરીર તથા વૈક્રિય અંગોપાંગ પ્રકૃતિને ૪૭ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, સકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૭ થાય છે.
પ્ર. પ૬ ૨. આહારક શરીર તથા આહારક અંગોપાંગ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ?
ઉઃ આહારક શરીર તથા આહારક અંગોપાંગ આ બે પ્રકૃતિને ૩૨ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરૂષવેદ, વેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, સન્ની તથા આહારી એમ ૩૨ જીવો બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org