________________
૧૩૧
પ્રશ્નોત્તરી
પ્ર. ૫૦૩. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય
છે ?
ઉ : નવમા ગુણસ્થાનકના ૧ લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૫૦૪. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
૧
૦
૧
આયુષ્ય
અંતરાય
૪
૫ - ૧૭
પ્ર. ૫૦૫. અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? હું : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય
Jain Education International
વેદનીય
નામ
સવ્વ-ગુણ ભવ્વ સન્નિસુ, ઓહુ અભવ્વા અસન્નિ મિચ્છિસમાં સાસણ અસન્નિ સાશિવ, કમ્મણ ભંગો અણાહારે ॥ ૨૪ ||
૧
૧
ભાવાર્થ :
ભવ્ય તથા સન્ની માર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય, અભવ્યોને પહેલુ, અસન્ની માર્ગણામાં૧-૨, અને અણાહારી માર્ગણામાં કાર્પણ કાયયોગની જેમ બંધ હોય, આ દરેક માર્ગણાના ગુણસ્થાનકોમાં ઓઘ મુજબ બંધ જાણવો || ૨૪ ॥
ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૫૦૬. ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે ? ઉ : ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં ચૌદ ગુણસ્થાનકો હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org