________________
૬૧
પ્રશ્નોત્તરી પ્ર. ૨૧૮. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં ૧૦૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ - ૨ નામ - ૫૮ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૯ નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર- ૧૦ = ૫૮ પિંપ્રકૃતિ-૩૧ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૨૧૯. મિથ્યાત્વના અંતે કરેલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૫ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : નપુંસકવેદ, મિથ્યાત્વ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૬ : એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૨૦. બીજા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણઠાણે ઔદારિક મિશ્ર કાયયોગમાં ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર- ૬ = ૪૭
પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧ થી ૫ સંઘયણ. ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-- વહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૬ : જિનનામ અને આત૫ નામકર્મ સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org