________________
કર
કર્મગ્રંથ-૩ પ્ર. ૨૨૧. બીજા ગુણઠાણાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ : બીજા ગુણઠાણાના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. તથા મનુષ્યગતિ આદિ પાંચનો અબંધ થાય છે.
દર્શનાવરણીય - ૩ઃ થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ નામ-૨૦ઃ પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૨૦
પિંડપ્રકૃતિ-૧૬ : તિર્યંચગતિ, મધ્યમ-સંઘયણ, મધ્યમ૪- સંસ્થાન અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર
પ્ર. ૨૨ ૨. ચોથા અવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે? કઈ કઈ?
ઉઃ ચોથા અવિરતિ ગુણસ્થાનકે પાંચ પ્રકૃતિઓ દાખલ થાય છે નામ-૫ : પિંડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧ = પ પિંડપ્રકૃતિ–૪: દેવદ્રિક અને વૈક્રિયદ્ધિક પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૨૨૩. ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ઔદારિક મિશ્ર કાયયોગમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર- ૩ = ૩૨
પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : આતપ અને ઉદ્યોત સિવાયની છ પ્રકૃતિ સ્થાવર-૩: અસ્થિર, અશુભ અને અયશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org